હિન્દી-ફિલ્મોની ગઝલનો રસાસ્વાદ(શ્રેણી-૫)
પ્રિય મિત્રો,
આજે આપણે સન - ૧૯૬૨ માં રિલીઝ થયેલી, શ્રીધર્મેન્દજી અને માલાસિંહા, બલરાજ સહાની,શશીકલાના હ્યદયસ્પર્શી અભિનયથી શોભતી,
અત્યંત સફળ ફિલ્મ `અનપઢ`ની સુશ્રીલતામંગેશકરના સુરીલા કંઠે ગવાયેલી,પ્રખ્યાત ગઝલ, " है इसीमें प्यार की आबरु " નો રસાસ્વાદ માણીશું.
આ ફિલ્મના કથા-લેખક દિગ્દર્શક શ્રીમોહનકુમાર,અને નિર્માતા શ્રીરાજેન્દ્ર ભાટિયા,
સંગીત શ્રીમદન મોહનજી, ગીતકાર શ્રીરાજા મહેંદી અલી ખાઁસાહેબ છે.
આ ફિલ્મની સિનેમૅટોગ્રાફી શ્રીએમ.રામચંન્દ્ર, ફિલ્મનું ઍડીટીંગ શ્રીપ્રતાપ દવે એ કર્યું છે.
ફિલ્મમાં હિન્દી અને ઉર્દુ.બંને ભાષાનો પ્રયોગ એટલી ખૂબીપૂર્વક કરાયો છેકે,
ઉર્દુ ન જાણનારા પણ ફિલ્મને રસપૂર્વક માણી શકે છે.
આ ફિલ્મ નો સંદેશ ઘણોજ ઉમદા છે.ખાસ કરીને દીકરીના ભણતરમાં પછાતપણું કેવા પ્રશ્ન ઉભા કરે છે?
તથા તેનો સરળ ઉપાય તેના જીવનમાં કેવો રંગ ભરી દે છે..!! તે ઘણીજ સુંદર રીતે નિરુપણ થયું છે.
આ ગઝલને માણ્યા વગર તેના દર્દનો અહેસાસ કદાચ આપને પણ નહીં થાય,આ રહી એ સુંદર ગઝલ.
" है इसीमें प्यार की आबरु, "
No comments:
Post a Comment