Thursday, August 25, 2016

ઉદાસી.

જોને માંડ-માંડ મુક્ત થયો હું, અંધ મનઃસ્થિતિથી ત્યાંતો,
ઘેર્યો  મૂક-બધિર ઉદાસીએ, કરોળિયા સમ જંજાળ થઈને..!


મનઃસ્થિતિ = મનની હાલત;     
મૂક-બધિર= મૂંગાબહેરાં;

માર્કંડ દવે. તા.૨૪ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.